- Gujarati News
- Dharm darshan
- Dharm
- Quotes Motivational Quotes For Sharing, We Should Remember These Tips To Get Success And Happiness
સુવિચાર:મદદ સમજી-વિચારીને માગવી જોઈએ, કેમ કે મુશ્કેલી તો થોડા સમયની હોય છે, પરંતુ ઉપકાર જીવનભરનો હોય છે
3 વર્ષ પેહલા
- કૉપી લિંક
- પોઝિટિવ વિચાર સાથે કરવામાં આવતા કામમાં સફળતા સાથે જ માન-સન્માન પણ મળી શકે છે
ખરાબ સમયમાં સમજી-વિચારીને કામ કરવું જોઈએ. ધૈર્ય જાળવી રાખવું અને ઉતાવળથી બચવું, નહીંતર પરેશાનીઓ વધી શકે છે. નાની-નાની સાવધાનીઓ મોટી મુશ્કેલીથી બચાવી શકે છે. વિપરીત સમયમાં કોઈ પાસે મદદ માગવી હોય તો સમજી-વિચારીને માગો, કેમ કે મુશ્કેલી તો થોડા સમયની હોય છે, પરંતુ ઉપકાર જીવનભરનો હોય છે.
અહીં જાણો આવા જ થોડા અન્ય સુવિચાર...
અન્ય સમાચારો પણ છે...
સુવિચાર: જેની ઈચ્છા રાખીએ તે મળી જાય એ સફળતા છે, જે મળ્યું તેને પસંદ કરવું પ્રસન્નતા છે
સુવિચાર: તે વ્યક્તિ ખૂબ જ શક્તિશાળી હોય છે, જેમની પાસે ધૈર્યની શક્તિ હોય છે
સુવિચાર: શક્તિશાળી વ્યક્તિમાં માફ કરવાનો ગુણ હોય છે અને નબળા વ્યક્તિના મનમાં બદલાની ભાવના હોય છે
સુવિચાર: નિરાશ વ્યક્તિ ભૂતકાળ અને ચિંતિત વ્યક્તિ ભવિષ્ય અંગે વિચારે છે, શાંત વ્યક્તિ વર્તમાનમા રહે છે