ભાદરવી પૂનમની તડામાર તૈયારીઓ:અંબાજી મંદિરના શક્તિ દ્વાર સામેનો એક તરફનો હાઇવે માર્ગ બંધ કરાયો; વાહનો માટે એક તરફનો હાઇવે માર્ગ ચાલુ, દર્શન માટેની રેલીંગની કામગીરી શુરૂ

અંબાજી8 મહિનો પેહલા
  • કૉપી લિંક

ભાદરવી પૂનમ મહામેળાને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે. આવનાર 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજનાર છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો આ મેળા દરમિયાન અંબાજી આવી માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે. લાખોની સંખ્યામાં આવતા માઇભકતોની સુવિધા અને કોઈપણ જાતની અગવડતા ન સર્જાય તે હેતુથી અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સુવિધાઓ માટે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અંબાજી ભાદરવી પૂનમ મહામેલા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો