ઉજવણી:ખરોડની કૉલેજ માં શિક્ષક દિવસ અને કૉલેજ સ્થાપના દિવસની ઉજવણી

અંકલેશ્વર8 મહિનો પેહલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પ્રોંગ્રેસિવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કૉલેજ ઑફ એજ્યુકેશન, ખરોડ ખાતે શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી થઈ હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સેનેટ સભ્ય અને ઓલપાડ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. સુરવીરસિંહ ઠાકોરના અતિથિ વિશેષ પદે યોજાયેલા આ કાર્યક્રમમાં કૉલેજ ટ્રસ્ટના પ્રમુખ આરીફ વજીફદાર, મંત્રી મહમદ ભૈયાતની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કૉલેજના 33માં સ્થાપના દિવસે પ્રાધ્યાપક ડૉ. સુરવીરસિંહ ઠાકોરે કૉલેજના પ્રદાનને બિરદાવ્યા હતા અને શિક્ષકધર્મ વિશે મનનીય વિચારો રજૂ કર્યા હતા.


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો