'કોફી લાવવાની ના પાડી તો તમાચો ઝીંક્યો':નવસારી પાલિકાના રોજમદાર કર્મચારીએ મુકાદમ પર આક્ષેપ કર્યો, રોજમદાર સામે કડક કાર્યવાહીની માગ

નવસારી2 મહિનો પેહલા
  • કૉપી લિંક

નવસારી પાલિકાના રોજમદારને પાલિકાના મુકાદમે કોફી નહીં લાવી આપતા લાફો ઝીંકી દેવાની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાંસી-બોરસીના કાર્યક્રમ દરમિયાન પાલિકા કચેરી બહાર આ ઘટના ઘટી હતી. જેનો પડઘો શુક્રવારે પાલિકામાં જોવા મળ્યો હતો. રોજમદાર કર્મચારીઓએ પાલિકામાં મોરચો માંડી પાલિકા પ્રમુખને મુકાદમ સામે પગલાં ભરવા માગ કરી હતી. જોકે આ મુદ્દે આજે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર મળીને મુકાદમ વિરૂદ્ધ પગલાં લેવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

માફી નહીં પણ બદલી નાની અમથી વાતમાં રોજમદારને લાફો ઝીંકવાની


LockIcon
Content blocker

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરોDownload android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો