નીતિઓ:વિદેશમાં વિદ્યા, ઘરમાં જીવનસાથી, બીમાર માટે ઔષધિ મિત્ર હોય છે, મૃત્યુ પામેલાં વ્યક્તિનો ધર્મ જ મિત્ર હોય છે

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક
  • આચાર્ય ચાણક્યની નીતિઓને અપનાવવાથી આપણી બધી સમસ્યાઓ દૂર થઇ શકે છે

આચાર્ય ચાણક્યના જણાવ્યાં પ્રમાણે જો કોઇ વ્યક્તિ બુદ્ધિહીન છે તો તેની સુંદરતા અને વિશાળ પરિવારનું કોઇ મહત્ત્વ રહેતું નથી. જ્યારે જો કોઇ વ્યક્તિ દેખાવમાં સામાન્ય છે, પરંતુ બુદ્ધિમાન છે તો તેને ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન જરૂર મળે છે. સુંદરતાથી વધારે બુદ્ધિનું મહત્ત્વ હોય છે.

અહીં જાણો ચાણક્યની આવી જ થોડી અન્ય નીતિઓ...