બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Arohi
Last Updated: 06:15 PM, 5 March 2022
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. હીરા સિવાય સફેદ પોખરાજ શુક્ર ગ્રહને મજબૂત કરવા અને વૈભવી જીવન જીવવા માટે પહેરવામાં આવે છે. આ પથ્થરની અસરથી સુખની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ જીવનની તમામ વિલાસના સાધનો ઉપલબ્ધ થાય છે. ચાલો જાણીએ સફેદ પોખરાજના ફાયદા, ગેરફાયદા અને તેને પહેરવાની યોગ્ય રીત.
ધન અને જ્ઞાનમાં વધારો થાય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ પોખરાજ પહેરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે. તેમજ કલા, સંગીત, કલાકાર, ગાયક, લેખક વગેરે સફેદ પોખરાજ પહેરી શકે છે. બીજી તરફ જો કુંડળીમાં શુક્ર અશુભ અસર આપી રહ્યો હોય તો સફેદ પોખરાજ ધારણ કરી શકાય છે.
સફેદ પોખરાજના અન્ય ફાયદા
જેમને સંતાન અને પતિના સુખનો અભાવ હોય તેમને પોખરાજ પહેરવાથી ફાયદો થઈ શકે છે. આ સિવાય શારીરિક અને માનસિક ક્ષમતા પણ વધે છે. આટલું જ નહીં સફેદ પોખરાજ લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવામાં પણ મદદગાર છે.
સફેદ પોખરાજ કોણે ન પહેરવું જોઈએ?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકોએ સફેદ પોખરાજ ન પહેરવું જોઈએ. કારણ કે શુક્રનો આ રાશિ સાથે દુશ્મનીનો સંબંધ છે. આ સાથે કુંભ રાશિના લોકોએ પણ આ રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. આ સિવાય મકર રાશિના લોકોએ પણ આ રત્ન ધારણ કરવાથી બચવું જોઈએ.
સફેદ પોખરાજ કેવી રીતે પહેરવું
સફેદ પોખરાજ સવારે સ્નાન કર્યા પછી જ પહેરવું જોઈએ. તેને ધારણ કરતા પહેલા આ રત્ન સંબંધિત ગ્રહના મૂળ મંત્ર, બીજ મંત્ર અથવા વેદ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. તે પછી જ તેને પહેરવું જોઈએ. સફેદ પોખરાજ પુરૂષોના જમણા હાથમાં અને સ્ત્રીએ તેના ડાબા હાથમાં પહેરવો જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ